Category «ANMOL VACHAN»

BEST QUOTES BY GOOD PERSON –

BEST QUOTES -મહાન વ્યક્તિઓના ચુટેલાં મહાન વાક્યો  મહા કથન -મહા માનવનાં (1)   જીભ તારી શકે છે તો મારી પણ શકે છે.   ⇒ મહાભારત (2)   દરેક સફળ પુરૂષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે.   ⇒લોકોક્તિ   (3)   કાર્યમાં નિષ્ઠા હોય તો પછી કર્મફળની ચિંતા કરશો નહી.   ⇒ભગવદ્ ગીતા   (4) …

BEST LIFE USEFUL – KAGVANI QUOTES

BEST LIFE USEFUL – KAGVANI QUOTES SUVICHAR IN GUJARATI-BEST LIFE USEFUL કાગવાણીનાં અમૃત વિચારો (1)   નાથ નાખવાથી બળદ વશ થાય છે,અંકુંશથી હાથી વશ થાય છે, નમ્રતાથી જગત વશ થાય છે અને વિનયથી વિદ્ધાનો – બુદ્ધિમાનો વશ થાય છે.   (2)   પગી,પારેખ,કવિ,રાગી,શુરવીર,દાતાર,છેતરનાર અને કૃતઘ્ની એ સૌ સંસ્કારો સાથે જ જન્મે છે એને બનાવી શકાતા …

KAG VANI NA ANMOL VACHAN

KAG VANI NA ANMOL VACHAN – કાગવાણીનાં અનમોલ વચનો જીવનમાં ઉતારવાં જેવાં અનમોલ વચનો -કાગવાણીની અમૃતવાણી-KAG VANI NA ANMOL VACHAN (1)   ઇશ્વરે માતાનાં પેટમાં જીવની વ્યવસ્થા એવી રીતે કરી છે કે એને વિના મહેનતે પોષણ મળે છે,પણ સંસારમાં એ વ્યવસ્થા માનવીએ એવી રીતે કરી છે કે કમાવા છતાં માણસોને અન્ન,વસ્ત્ર અને આબરૂનાં તોટા પડે …

मोरारीबापु के अनमोल वचन (MORARIBAPU ANMOL VACHAN)

 हमारे जीवन के लिये उपयोगी ओर जीवनमें बदलाव लाने वाले महापुरूषो के अनमोल वचनः  💦 अपने अंदर के खालीपन को दुर करते का आसान तरीका है,प्रेम ओर त्याग| 💦  लोग गरीबों के साथ अपने करीबी रिश्ते को छिपाते हैं, और अमीरों के साथ अपने  रिश्ते को बढा-चढाकर  दिखाते हैं। 💦  मरते लोगो को सब अपना …